Videos

ક્રેડાઇ નેશનલની શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ, તમને પણ થશે ગર્વ

પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલિ માટે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આ સંજોગોમાં ક્રેડાઇ નેશનલ દ્વારા શહીદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદ પરિવારને એમના નગર કે રાજ્યમાં ઘર આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલિ માટે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આ સંજોગોમાં ક્રેડાઇ નેશનલ દ્વારા શહીદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદ પરિવારને એમના નગર કે રાજ્યમાં ઘર આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલિ માટે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આ સંજોગોમાં ક્રેડાઇ નેશનલ દ્વારા શહીદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદ પરિવારને એમના નગર કે રાજ્યમાં ઘર આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

Read More