Videos

લગ્નસરાની સિઝનમાં બિપરજોય વાવાઝોડાએ ફેરવ્યું પાણી...!

બિપોરજોય વાવાઝોડાએ લગ્નસરાની સીઝન પર પાણી ફેરવી દીધું છે. લગ્નસરાની સીઝનને માત્ર પાંચથી છ દિવસ બાકી છે. સુરતમાં આ દિવસોમાં આશરે 300થી પણ વધુ લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ સાયકલોનની અસરના કારણે લગ્ન આયોજનોમાં વિઘ્ન પડી રહયું છે. 

બિપોરજોય વાવાઝોડાએ લગ્નસરાની સીઝન પર પાણી ફેરવી દીધું છે. લગ્નસરાની સીઝનને માત્ર પાંચથી છ દિવસ બાકી છે. સુરતમાં આ દિવસોમાં આશરે 300થી પણ વધુ લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ સાયકલોનની અસરના કારણે લગ્ન આયોજનોમાં વિઘ્ન પડી રહયું છે. 

Video Thumbnail
Advertisement

બિપોરજોય વાવાઝોડાએ લગ્નસરાની સીઝન પર પાણી ફેરવી દીધું છે. લગ્નસરાની સીઝનને માત્ર પાંચથી છ દિવસ બાકી છે. સુરતમાં આ દિવસોમાં આશરે 300થી પણ વધુ લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ સાયકલોનની અસરના કારણે લગ્ન આયોજનોમાં વિઘ્ન પડી રહયું છે. 

Read More