અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી
અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી. સુરત બળાત્કાર કેસના આરોપીને અમદાવાદમાં ફાંસી આપવા તૈયારીઓ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફાંસીની ખોલીનું સમારકામ - કલર કામ શરૂ કરાયું. સુરત બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી આરોપીની ફાંસીની સજા યથાવત રાખી હતી. ડેથ વોરન્ટ જારી કરીને કોર્ટે 29 ફેબ્રુઆરીએ આરોપી અનિલ યાદવને ફાંસી આપવા કર્યો હતો હુકમ.
અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી. સુરત બળાત્કાર કેસના આરોપીને અમદાવાદમાં ફાંસી આપવા તૈયારીઓ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફાંસીની ખોલીનું સમારકામ - કલર કામ શરૂ કરાયું. સુરત બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી આરોપીની ફાંસીની સજા યથાવત રાખી હતી. ડેથ વોરન્ટ જારી કરીને કોર્ટે 29 ફેબ્રુઆરીએ આરોપી અનિલ યાદવને ફાંસી આપવા કર્યો હતો હુકમ.
|Updated: Feb 05, 2020, 10:25 AM IST
અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી. સુરત બળાત્કાર કેસના આરોપીને અમદાવાદમાં ફાંસી આપવા તૈયારીઓ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફાંસીની ખોલીનું સમારકામ - કલર કામ શરૂ કરાયું. સુરત બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી આરોપીની ફાંસીની સજા યથાવત રાખી હતી. ડેથ વોરન્ટ જારી કરીને કોર્ટે 29 ફેબ્રુઆરીએ આરોપી અનિલ યાદવને ફાંસી આપવા કર્યો હતો હુકમ.