ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા સામે દિલ્હીની મહિલાએ કરી છેતરપીંડીની ફરિયાદ
દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.
દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.
|Updated: Jul 24, 2019, 05:55 PM IST
દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.