ઔડા વિભાગે હાથ ધરી નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી
હાલમાં ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી છે. ઔડા વિભાગ દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરાયા પછી આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ડિમોલિશનમાં આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.
હાલમાં ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી છે. ઔડા વિભાગ દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરાયા પછી આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ડિમોલિશનમાં આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.
|Updated: Dec 28, 2019, 07:05 PM IST
હાલમાં ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી છે. ઔડા વિભાગ દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરાયા પછી આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ડિમોલિશનમાં આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.