Videos

Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...

કોરોના વાઇરસને લઈને આઇઆરસીટીસી દ્વારા તેજસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. 19થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ, લખનૌ-નવી દિલ્લી અને વારાણસી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.

કોરોના વાઇરસને લઈને આઇઆરસીટીસી દ્વારા તેજસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. 19થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ, લખનૌ-નવી દિલ્લી અને વારાણસી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

કોરોના વાઇરસને લઈને આઇઆરસીટીસી દ્વારા તેજસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. 19થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ, લખનૌ-નવી દિલ્લી અને વારાણસી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.

Read More