Videos

ધુતારા ધનજીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામનો કેવી રીતે કર્યો ઉપયોગ?

ZEE 24 કલાક પર ધુતારા ધનજીનો સૌથી મોટો ખુલાસો. ધુતારાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ નથી છોડ્યા. અંધશ્રદ્ધાની માયાજાળમાં લોકોને ફસાવવા રાજ્યના ગૃહમંત્રીના નામનો ઉપયોગ કર્યો છે. ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ. લોકોને પોતાની જાળમાં ફસાવવા ધુતારા ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા.

ZEE 24 કલાક પર ધુતારા ધનજીનો સૌથી મોટો ખુલાસો. ધુતારાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ નથી છોડ્યા. અંધશ્રદ્ધાની માયાજાળમાં લોકોને ફસાવવા રાજ્યના ગૃહમંત્રીના નામનો ઉપયોગ કર્યો છે. ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ. લોકોને પોતાની જાળમાં ફસાવવા ધુતારા ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા.

Video Thumbnail
Advertisement

ZEE 24 કલાક પર ધુતારા ધનજીનો સૌથી મોટો ખુલાસો. ધુતારાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ નથી છોડ્યા. અંધશ્રદ્ધાની માયાજાળમાં લોકોને ફસાવવા રાજ્યના ગૃહમંત્રીના નામનો ઉપયોગ કર્યો છે. ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ. લોકોને પોતાની જાળમાં ફસાવવા ધુતારા ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા.

Read More