Videos

જયરાજ સિંહની નારાજગી યોગ્ય છે: ધવલસિંહ ઝાલા

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ભાજપના બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જયરાજસિંહની નારાજગી યોગ્ય ગણાવી હતી.ધવલસિંહએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાથી કોંગ્રેસ તૂટી રહી છે.જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પક્ષ ના સનિષ્ઠ સૈનિક અને સારા પ્રવક્તા છે પણ કોંગ્રેસ નો જૂથવાદ કોંગ્રેસ ને પાયમાલ કરી રહ્યો છે જેનો ભોગ ધવલસિંહ ઝાલા ખુબ બન્યાનો સ્વીકાર કર્યો હતો.મનગમતા કાર્યકરો સાથે રાખી ભેદભાવ ની નીતિના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેમનો હું ભાજપમાં આવવા માંગતા હોય તો સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ભાજપના બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જયરાજસિંહની નારાજગી યોગ્ય ગણાવી હતી.ધવલસિંહએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાથી કોંગ્રેસ તૂટી રહી છે.જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પક્ષ ના સનિષ્ઠ સૈનિક અને સારા પ્રવક્તા છે પણ કોંગ્રેસ નો જૂથવાદ કોંગ્રેસ ને પાયમાલ કરી રહ્યો છે જેનો ભોગ ધવલસિંહ ઝાલા ખુબ બન્યાનો સ્વીકાર કર્યો હતો.મનગમતા કાર્યકરો સાથે રાખી ભેદભાવ ની નીતિના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેમનો હું ભાજપમાં આવવા માંગતા હોય તો સ્વાગત કર્યું હતું.

Video Thumbnail
Advertisement

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પક્ષથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ભાજપના બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જયરાજસિંહની નારાજગી યોગ્ય ગણાવી હતી.ધવલસિંહએ નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાથી કોંગ્રેસ તૂટી રહી છે.જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પક્ષ ના સનિષ્ઠ સૈનિક અને સારા પ્રવક્તા છે પણ કોંગ્રેસ નો જૂથવાદ કોંગ્રેસ ને પાયમાલ કરી રહ્યો છે જેનો ભોગ ધવલસિંહ ઝાલા ખુબ બન્યાનો સ્વીકાર કર્યો હતો.મનગમતા કાર્યકરો સાથે રાખી ભેદભાવ ની નીતિના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેમનો હું ભાજપમાં આવવા માંગતા હોય તો સ્વાગત કર્યું હતું.

Read More