Videos

પૂરતા ભાવ ન મળતા ધોરાજીના ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી

ધોરાજીના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ચઢ્યું છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ધોરાજી પંથકના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ધોરાજીના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ચઢ્યું છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ધોરાજી પંથકના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Video Thumbnail
Advertisement

ધોરાજીના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવી ચઢ્યું છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ધોરાજી પંથકના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી સરકાર વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Read More