કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથુ ટેકવે છે. આ માતાજી ચમત્કારિક માનવામાં આવે છે. ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની પ્રક્રિયાના ભાવિક લોકોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે. આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો, જે આપોઆપ હલવા લાગ્યો હતો. આ વીડિયો સમગ્ર કચ્છમાં વાઈરલ થયો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથુ ટેકવે છે. આ માતાજી ચમત્કારિક માનવામાં આવે છે. ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની પ્રક્રિયાના ભાવિક લોકોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે. આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો, જે આપોઆપ હલવા લાગ્યો હતો. આ વીડિયો સમગ્ર કચ્છમાં વાઈરલ થયો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથુ ટેકવે છે. આ માતાજી ચમત્કારિક માનવામાં આવે છે. ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની પ્રક્રિયાના ભાવિક લોકોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે. આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો, જે આપોઆપ હલવા લાગ્યો હતો. આ વીડિયો સમગ્ર કચ્છમાં વાઈરલ થયો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.