Videos

પોષણમુક્ત અભિયાનને લઈને ગાંધીનગરમાં બેઠક શરૂ

2022 સુધી રાજ્યને કુપોષણ મુક્ત કરવા સરકાર હરકતમાં આવી છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ રાજ્યમાં પોષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે. હાલમાં મુખ્યમંત્રીએ કુપોષણ નાથવા પોષણ ત્રીવેણી ટીમની રચના કરી છે.

2022 સુધી રાજ્યને કુપોષણ મુક્ત કરવા સરકાર હરકતમાં આવી છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ રાજ્યમાં પોષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે. હાલમાં મુખ્યમંત્રીએ કુપોષણ નાથવા પોષણ ત્રીવેણી ટીમની રચના કરી છે.

Video Thumbnail
Advertisement

2022 સુધી રાજ્યને કુપોષણ મુક્ત કરવા સરકાર હરકતમાં આવી છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ રાજ્યમાં પોષણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે. હાલમાં મુખ્યમંત્રીએ કુપોષણ નાથવા પોષણ ત્રીવેણી ટીમની રચના કરી છે.

Read More