Videos

ગુજરાતના રમખાણો વિશે નાણાવટી-મહેતા પંચના રિપોર્ટ વિશે DNA Analysis

નાગરિકતા સંશોધન બિલ પર અનેક રાજકીય પક્ષો દુષ્પ્રચાર કરી રહ્યા છે પણ આ સાથે જ એક 17  વર્ષ જુના દુષ્પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે. બુધવારે ગુજરાતના નાણાવટી-મહેતા પંચે 2002ના ગુજરાત રમખાણો (2002 Gujarat Riots)ના મામલામાં તત્કાલિન ગુજરાત સરકારને ક્લિનચીટ આપી દીધી છે.

Video Thumbnail
Advertisement

નાગરિકતા સંશોધન બિલ પર અનેક રાજકીય પક્ષો દુષ્પ્રચાર કરી રહ્યા છે પણ આ સાથે જ એક 17  વર્ષ જુના દુષ્પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે. બુધવારે ગુજરાતના નાણાવટી-મહેતા પંચે 2002ના ગુજરાત રમખાણો (2002 Gujarat Riots)ના મામલામાં તત્કાલિન ગુજરાત સરકારને ક્લિનચીટ આપી દીધી છે.

Read More