Videos

MLA મધુ શ્રીવાસ્તવની ગુંડાગર્દી અંગે ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી અંગે નીતિન પટેલે કહ્યું કે ભાજપ ના કોઈ પણ કાર્યકર કે હોદ્દેદારોએ મીડિયા સાથે સભ્યતા થી વર્તવું જોઈએ. મીડિયા સાથે ગેર વ્યવહાર અયોગ્ય કહેવાય. મધુ શ્રીવાસ્તવ સામે પક્ષ કાર્યવાહી કરશે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી અંગે નીતિન પટેલે કહ્યું કે ભાજપ ના કોઈ પણ કાર્યકર કે હોદ્દેદારોએ મીડિયા સાથે સભ્યતા થી વર્તવું જોઈએ. મીડિયા સાથે ગેર વ્યવહાર અયોગ્ય કહેવાય. મધુ શ્રીવાસ્તવ સામે પક્ષ કાર્યવાહી કરશે.

Video Thumbnail
Advertisement

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી અંગે નીતિન પટેલે કહ્યું કે ભાજપ ના કોઈ પણ કાર્યકર કે હોદ્દેદારોએ મીડિયા સાથે સભ્યતા થી વર્તવું જોઈએ. મીડિયા સાથે ગેર વ્યવહાર અયોગ્ય કહેવાય. મધુ શ્રીવાસ્તવ સામે પક્ષ કાર્યવાહી કરશે.

Read More