Videos

શું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી માટે ચાલી રહેલા ધર્મયુદ્ધનો આવશે અંત?

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સૌથી મોટા સમાચાર.વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સમાધાન કરવા માટે એકઠા થયા છે. બંને પક્ષોએ સૌથી મહત્વની બેઠક બોલાવી છે. હાલ વડતાલમાં આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને લાલજી મહારાજની બેઠક હરિભક્તો સાથે ચાલી રહી છે. બેઠકમાં બંને પક્ષો સમાધાન કરવા માટે સત્સંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં લાલજી મહારાજ મીડિયાને સંબોધશે.

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સૌથી મોટા સમાચાર.વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સમાધાન કરવા માટે એકઠા થયા છે. બંને પક્ષોએ સૌથી મહત્વની બેઠક બોલાવી છે. હાલ વડતાલમાં આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને લાલજી મહારાજની બેઠક હરિભક્તો સાથે ચાલી રહી છે. બેઠકમાં બંને પક્ષો સમાધાન કરવા માટે સત્સંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં લાલજી મહારાજ મીડિયાને સંબોધશે.

Video Thumbnail
Advertisement

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને સૌથી મોટા સમાચાર.વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને દેવ પક્ષ અને આચાર્ય પક્ષ સમાધાન કરવા માટે એકઠા થયા છે. બંને પક્ષોએ સૌથી મહત્વની બેઠક બોલાવી છે. હાલ વડતાલમાં આચાર્ય પક્ષના લાલજી મહારાજ અને લાલજી મહારાજની બેઠક હરિભક્તો સાથે ચાલી રહી છે. બેઠકમાં બંને પક્ષો સમાધાન કરવા માટે સત્સંગ કરી રહ્યા છે. થોડી જ વારમાં લાલજી મહારાજ મીડિયાને સંબોધશે.

Read More