મધ્ય પ્રદેશના રીવા કમિશનરે જાહેર કર્યું છે કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સાયકલ કે પછી ઈ-રિક્ષામાં આવવું અથવા તો ચાલીને આવવું. આ નિર્ણય તેમણે એક ખાસ ઉદ્દેશ્ય સાથે લીધેલ છે.
મધ્ય પ્રદેશના રીવા કમિશનરે જાહેર કર્યું છે કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સાયકલ કે પછી ઈ-રિક્ષામાં આવવું અથવા તો ચાલીને આવવું. આ નિર્ણય તેમણે એક ખાસ ઉદ્દેશ્ય સાથે લીધેલ છે.
મધ્ય પ્રદેશના રીવા કમિશનરે જાહેર કર્યું છે કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ સાયકલ કે પછી ઈ-રિક્ષામાં આવવું અથવા તો ચાલીને આવવું. આ નિર્ણય તેમણે એક ખાસ ઉદ્દેશ્ય સાથે લીધેલ છે.