Videos

Zee 24 કલાકના ગણેશજી વિદાય, વીડિયોમાં જુઓ મયુર વાકાણીએ આપ્યો શું સંદેશો

આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઝી 24 કલાકની ઓફિસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર મયુર વાકાણી ઉર્ફે સુંદરમામાએ હાજરી આપી હતી અને ઇકો ફ્રેંડલી ગણપતિ અને વિસર્જન વિશે વાત કરી હતી.

આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઝી 24 કલાકની ઓફિસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર મયુર વાકાણી ઉર્ફે સુંદરમામાએ હાજરી આપી હતી અને ઇકો ફ્રેંડલી ગણપતિ અને વિસર્જન વિશે વાત કરી હતી.

Video Thumbnail
Advertisement

આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઝી 24 કલાકની ઓફિસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર મયુર વાકાણી ઉર્ફે સુંદરમામાએ હાજરી આપી હતી અને ઇકો ફ્રેંડલી ગણપતિ અને વિસર્જન વિશે વાત કરી હતી.

Read More