Videos

માવઠાની અસરથી ખેડૂતોને વ્યાપક નુકસાન, 15 દિવસમાં ચૂકવાશે વળતર

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

Video Thumbnail
Advertisement

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

Read More