Videos

ફટાફટ ન્યૂઝ: LRDમાં કાસ્ટસર્ટી મુદ્દે ગણપત વસાવાનું નિવેદન

આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એલઆરડી ભરતીમાં જાતિ પ્રમાણપત્રનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની આજે જ કેબિનેટ બેઠકમાં લંબાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી છે. મુખ્ય સચિવને સૂચના આપી છે કે, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એલઆરડી ભરતીમાં જાતિ પ્રમાણપત્રનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની આજે જ કેબિનેટ બેઠકમાં લંબાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી છે. મુખ્ય સચિવને સૂચના આપી છે કે, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

Video Thumbnail
Advertisement

આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એલઆરડી ભરતીમાં જાતિ પ્રમાણપત્રનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની આજે જ કેબિનેટ બેઠકમાં લંબાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી છે. મુખ્ય સચિવને સૂચના આપી છે કે, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

Read More