નરેન્દ્ર મોદીની શપથ વિધી બાદ આજે મળશે પ્રથમ કેબિનેટ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો
|Updated: May 31, 2019, 04:55 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો