રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી, જુઓ "સમાચાર ગુજરાત"
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.
|Updated: Jul 10, 2019, 07:50 PM IST
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.