Videos

સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે મળશે ભોજન પ્રસાદી

સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.

સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.

Read More