Videos

ગામડુ જાગે છે: દાંતીવાડા ડેમમાં માત્ર 30 ટકા પાણી

બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ડેમમાં માત્ર 30 ટકા જ પાણી હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી તકલીફ પડી શકે છે. ત્યારે નર્મદા કેનાલ મારફતે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણીથી ડેમ ભરવા છતા પણ ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે.

બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ડેમમાં માત્ર 30 ટકા જ પાણી હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી તકલીફ પડી શકે છે. ત્યારે નર્મદા કેનાલ મારફતે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણીથી ડેમ ભરવા છતા પણ ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે.

Video Thumbnail
Advertisement

બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ડેમમાં માત્ર 30 ટકા જ પાણી હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી તકલીફ પડી શકે છે. ત્યારે નર્મદા કેનાલ મારફતે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણીથી ડેમ ભરવા છતા પણ ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે.

Read More