ગાંધીનગર: વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
|Updated: Mar 04, 2020, 05:20 PM IST
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.