Videos

ધો.12 વિજ્ઞાન પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓના વાલીઓ કેમ પહોંચ્યા શિક્ષણ મંત્રીને મળવા

ગાંધીનગર : ધો.12 વિજ્ઞાન પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓની ગાંધીનગરમાં રજુઆત. શિક્ષણ મંત્રીને મળીને વાલીઓએ રજુઆત કરી હતી. 2થી વધુ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે અંગે રજુઆત કરવામાં આવી હતી.ચાલુ વર્ષે 33 હજાર જેટલા વિદ્યાર્થીઓ થયા છે 2થી વધુ વિષયમાં નાપાસ.

ગાંધીનગર : ધો.12 વિજ્ઞાન પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓની ગાંધીનગરમાં રજુઆત. શિક્ષણ મંત્રીને મળીને વાલીઓએ રજુઆત કરી હતી. 2થી વધુ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે અંગે રજુઆત કરવામાં આવી હતી.ચાલુ વર્ષે 33 હજાર જેટલા વિદ્યાર્થીઓ થયા છે 2થી વધુ વિષયમાં નાપાસ.

Video Thumbnail
Advertisement

ગાંધીનગર : ધો.12 વિજ્ઞાન પ્રવાહના નાપાસ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓની ગાંધીનગરમાં રજુઆત. શિક્ષણ મંત્રીને મળીને વાલીઓએ રજુઆત કરી હતી. 2થી વધુ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે અંગે રજુઆત કરવામાં આવી હતી.ચાલુ વર્ષે 33 હજાર જેટલા વિદ્યાર્થીઓ થયા છે 2થી વધુ વિષયમાં નાપાસ.

Read More