Videos

ગાંધીનગર: બેરોજગારી પર વિરજી ઠુંમરનું નિવેદન

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

Video Thumbnail
Advertisement

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

Read More