ગીર સોમનાથ: સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી અરેરાટી થશે
બેટી બચાવો અને બેટી પઢાવો ના સરકારના સૂત્ર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો ચકચારી કિસ્સો. પરભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઇણાજ ગામની સીમ નો બનાવ. સગા બાપે દીકરી ને ના ભણાવા મુદ્દે બળઝબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઇ મોત ને ઘાટ ઉતારી. આ સિવાય પણ અન્ય મહત્વના સમાચારો જુઓ...
બેટી બચાવો અને બેટી પઢાવો ના સરકારના સૂત્ર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો ચકચારી કિસ્સો. પરભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઇણાજ ગામની સીમ નો બનાવ. સગા બાપે દીકરી ને ના ભણાવા મુદ્દે બળઝબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઇ મોત ને ઘાટ ઉતારી. આ સિવાય પણ અન્ય મહત્વના સમાચારો જુઓ...
|Updated: Jan 18, 2020, 10:45 PM IST
બેટી બચાવો અને બેટી પઢાવો ના સરકારના સૂત્ર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો ચકચારી કિસ્સો. પરભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઇણાજ ગામની સીમ નો બનાવ. સગા બાપે દીકરી ને ના ભણાવા મુદ્દે બળઝબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઇ મોત ને ઘાટ ઉતારી. આ સિવાય પણ અન્ય મહત્વના સમાચારો જુઓ...