ગીરસોમનાથ: નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ લોકોએ શું કહ્યું
વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.
વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.
|Updated: Jun 14, 2019, 02:30 PM IST
વાવાઝોડાની અસરને લઈ ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, છેલ્લા 2 કલાકમાં દોઢ ઈંચ, તો 24 કલાકમાં ખાબક્યો આઠ ઈંચ જેટલો વરસાદ. હિરણ નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો, સોમનાથ મંદિર પાસે ભરાયા પાણી.