Videos

જુઓ નારાયણ સાંઈને દોષીત જાહેર કરવા મુદ્દે શું કહ્યું સરકારી વકીલે

વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે

વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે

Video Thumbnail
Advertisement

વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ કેસની ટ્રાયલ 6 વર્ષ સુધી ચાલી પરંતુ આજે ચુકાદો આવ્યો છે જેમાં નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા જ્યારે તમામને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે

Read More