Videos

જીતુ વાઘાણીએ વરદાયિની માતાના દર્શન બાદ સંપર્ક અભિયાનની કરી શરૂઆત

ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.

ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.

Video Thumbnail
Advertisement

ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.

Read More