મંત્રીમંડળમાં સામેલ નવા મંત્રીઓને કારણે જિલ્લા પ્રભારીઓમાં થયો ફેરફાર, જુઓ વિગત
જવાહર ચાવડાને દ્વારકા અને પોરબંદરના પ્રભારી મંત્રી બનાવાયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા. યોગેશ પટેલને તાપીના પ્રભારી મંત્રી બનાવાયા.
જવાહર ચાવડાને દ્વારકા અને પોરબંદરના પ્રભારી મંત્રી બનાવાયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા. યોગેશ પટેલને તાપીના પ્રભારી મંત્રી બનાવાયા.
|Updated: Jun 10, 2019, 04:20 PM IST
જવાહર ચાવડાને દ્વારકા અને પોરબંદરના પ્રભારી મંત્રી બનાવાયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા. યોગેશ પટેલને તાપીના પ્રભારી મંત્રી બનાવાયા.