Videos

રોગચાળો વધતા સુરત અને બનાસકાંઠામાં આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ

બનાસકાંઠાના આરોગ્ય કર્મચારીઓની દિવાળીની રજાઓ રદ્દ કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે, આ સાથે સુરતના કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીપથેરિયા અને ડેન્ગ્યુના કારણે રજાઓ કરાવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. 26 તારીખથી 31 તારીખ સુધી આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવશે. કર્મચારીઓને આરોગ્ય લક્ષી કામગીરી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

બનાસકાંઠાના આરોગ્ય કર્મચારીઓની દિવાળીની રજાઓ રદ્દ કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે, આ સાથે સુરતના કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીપથેરિયા અને ડેન્ગ્યુના કારણે રજાઓ કરાવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. 26 તારીખથી 31 તારીખ સુધી આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવશે. કર્મચારીઓને આરોગ્ય લક્ષી કામગીરી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

બનાસકાંઠાના આરોગ્ય કર્મચારીઓની દિવાળીની રજાઓ રદ્દ કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે, આ સાથે સુરતના કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીપથેરિયા અને ડેન્ગ્યુના કારણે રજાઓ કરાવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. 26 તારીખથી 31 તારીખ સુધી આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવશે. કર્મચારીઓને આરોગ્ય લક્ષી કામગીરી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Read More