ગુજરાતના દરિયાકિનારે ફૂંકાશે 40થી 45 કિમીની ઝડપે પવન
આગામી 26,27,28 મેના રોજ પવનની ગતિ તેજ થવાની હવામાન વિભાગે આગાહી કરી, આગાહીને લઇ ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી
આગામી 26,27,28 મેના રોજ પવનની ગતિ તેજ થવાની હવામાન વિભાગે આગાહી કરી, આગાહીને લઇ ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી
|Updated: May 24, 2019, 05:20 PM IST
આગામી 26,27,28 મેના રોજ પવનની ગતિ તેજ થવાની હવામાન વિભાગે આગાહી કરી, આગાહીને લઇ ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી