Videos

હોળીને લઈને કેવો છે અમદાવાદના ઈસ્કોન મંદિરનો માહોલ, જુઓ....

આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.

આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.

Video Thumbnail
Advertisement

આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.

Read More