હોળીને લઈને કેવો છે અમદાવાદના ઈસ્કોન મંદિરનો માહોલ, જુઓ....
આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.
આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.
|Updated: Mar 09, 2020, 03:15 PM IST
આજે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવારને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યા છે. તેમજ આજે સાંજે ભગવાનને 400થી વધુ ભોગ લગાવવામાં આવશે. તેમજ મહાકીર્તન અને ભગવાનને વિવિધ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પુષ્પથી હોળી રમાડવામાં આવશે.