સાચા આદિવાસીઓ અને રાજકોટમાં બુટલેગરના આતંકના જુઓ સમાચાર
ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરી રહેલા સાચા આદિવાસી બચાવ સમિતિ ના પ્રતિનિધિઓને આજે ગાંધીનગરમાં બેઠક માટે બોલાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારમાં રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હોસ્પિટલમાં હથિયારો સાથે આતંક મચાવ્યો.
ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરી રહેલા સાચા આદિવાસી બચાવ સમિતિ ના પ્રતિનિધિઓને આજે ગાંધીનગરમાં બેઠક માટે બોલાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારમાં રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હોસ્પિટલમાં હથિયારો સાથે આતંક મચાવ્યો.
|Updated: Feb 19, 2020, 01:15 PM IST
ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરી રહેલા સાચા આદિવાસી બચાવ સમિતિ ના પ્રતિનિધિઓને આજે ગાંધીનગરમાં બેઠક માટે બોલાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારમાં રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હોસ્પિટલમાં હથિયારો સાથે આતંક મચાવ્યો.