વિદ્યાર્થી આનંદો ! બિનસચિવાલય ક્લાર્કની ખાલી જગ્યાઓમાં વધારો
ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે નવી માહિતી સામે આવી રહી છે. આગામી એક મહિનામાં આવશે નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતીની જાહેરાત કરાશે. હાલની 3500 જેટલી જગ્યાઓમા કરાશે વધારો કરીને 4500 કરવામાં આવશે. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત રહેશે. વય મર્યાદામાં પણ કરાશે વધારો.
ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે નવી માહિતી સામે આવી રહી છે. આગામી એક મહિનામાં આવશે નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતીની જાહેરાત કરાશે. હાલની 3500 જેટલી જગ્યાઓમા કરાશે વધારો કરીને 4500 કરવામાં આવશે. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત રહેશે. વય મર્યાદામાં પણ કરાશે વધારો.
|Updated: Oct 14, 2019, 07:55 PM IST
ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે નવી માહિતી સામે આવી રહી છે. આગામી એક મહિનામાં આવશે નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતીની જાહેરાત કરાશે. હાલની 3500 જેટલી જગ્યાઓમા કરાશે વધારો કરીને 4500 કરવામાં આવશે. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત રહેશે. વય મર્યાદામાં પણ કરાશે વધારો.