Videos

મહા વાવાઝોડાની અસર દેખાતા પ્રવાસીઓને દીવ છોડવાની સૂચના

મહા વાવાઝોડાને કારણે દીવમાં પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ સુધીમાં દીવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા તેમજ સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહા વાવાઝોડાને કારણે દીવમાં પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ સુધીમાં દીવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા તેમજ સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

મહા વાવાઝોડાને કારણે દીવમાં પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ સુધીમાં દીવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા તેમજ સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Read More