યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરાઇ છે. આ નિર્ણયને કારણે હજારો યાત્રીકો બેટમાં ફસાયા છે. હવે પવનની ગતિ સામાન્ય થયા પછી ફેરી બોટ શરૂ કરવામાં આવશે.
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરાઇ છે. આ નિર્ણયને કારણે હજારો યાત્રીકો બેટમાં ફસાયા છે. હવે પવનની ગતિ સામાન્ય થયા પછી ફેરી બોટ શરૂ કરવામાં આવશે.
|Updated: Dec 28, 2019, 06:45 PM IST
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરાઇ છે. આ નિર્ણયને કારણે હજારો યાત્રીકો બેટમાં ફસાયા છે. હવે પવનની ગતિ સામાન્ય થયા પછી ફેરી બોટ શરૂ કરવામાં આવશે.