CBSEનું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ ક્રમાંકે ગુણ પ્રાપ્ત કરનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે જે પૈકી 7 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ છે જેમાં ગુજરાતના જામનગરથી સીબીએસઈ વિદ્યાર્થી આર્યન ઝાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પ્રથમ ક્રમાંક આવતા આર્યન ઝાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
CBSEનું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ ક્રમાંકે ગુણ પ્રાપ્ત કરનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે જે પૈકી 7 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ છે જેમાં ગુજરાતના જામનગરથી સીબીએસઈ વિદ્યાર્થી આર્યન ઝાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પ્રથમ ક્રમાંક આવતા આર્યન ઝાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
CBSEનું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ ક્રમાંકે ગુણ પ્રાપ્ત કરનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે જે પૈકી 7 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ છે જેમાં ગુજરાતના જામનગરથી સીબીએસઈ વિદ્યાર્થી આર્યન ઝાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પ્રથમ ક્રમાંક આવતા આર્યન ઝાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.