જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે ઝીંક્યો લાફો
જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
|Updated: Feb 20, 2020, 10:45 PM IST
જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.