જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે અપનાવ્યું ગંભીર વલણ
જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે ગંભીર વલણ અપનાવ્યું છે. ગૃહમંત્રાલયે સાંજ સુધીમાં પગલાં ભરવા સૂચના આપી.જિલ્લા પોલીસવડાના રીપોર્ટના આધારે ભરાશે પગલાં. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે ગંભીર વલણ અપનાવ્યું છે. ગૃહમંત્રાલયે સાંજ સુધીમાં પગલાં ભરવા સૂચના આપી.જિલ્લા પોલીસવડાના રીપોર્ટના આધારે ભરાશે પગલાં. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
|Updated: May 13, 2019, 06:55 PM IST
જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે સરકારે ગંભીર વલણ અપનાવ્યું છે. ગૃહમંત્રાલયે સાંજ સુધીમાં પગલાં ભરવા સૂચના આપી.જિલ્લા પોલીસવડાના રીપોર્ટના આધારે ભરાશે પગલાં. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.