અમદાવાદ પોલીસ આપશે પત્રકાર ચિરાગ પટેલના હત્યાની માહિતી
અમદાવાદમાં એક ખાનગી ચેનલનો પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે પોલીસે હત્યાને લઈને જુદા જુદા મુદ્દે તપાસ શરૂ કરી છે. ચિરાગ કરેલી આરટીજી અંતર્ગત તપાસ, મોબાઈલની શોધખોળ અને પ્રેમ પ્રકરણ મુદ્દે તપાસ તેજ કરી છે. જોકે, ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવવા નિષ્ફળ બની બની છે, ત્યારે પોલીસે પરિવાર અને મિત્રવર્તુળની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે સેક્ટર-2 પોલીસ આજે પત્રકાર પરિષદને સંબોધશે. એડિશનલ સીપી સેક્ટર-2, ડીસીપી ઝોન-5, એસીબી અને પીઆઈ પત્રકાર પરિષદમાં કેસ સંબંધી માહિતી આપશે.
અમદાવાદમાં એક ખાનગી ચેનલનો પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે પોલીસે હત્યાને લઈને જુદા જુદા મુદ્દે તપાસ શરૂ કરી છે. ચિરાગ કરેલી આરટીજી અંતર્ગત તપાસ, મોબાઈલની શોધખોળ અને પ્રેમ પ્રકરણ મુદ્દે તપાસ તેજ કરી છે. જોકે, ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવવા નિષ્ફળ બની બની છે, ત્યારે પોલીસે પરિવાર અને મિત્રવર્તુળની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે સેક્ટર-2 પોલીસ આજે પત્રકાર પરિષદને સંબોધશે. એડિશનલ સીપી સેક્ટર-2, ડીસીપી ઝોન-5, એસીબી અને પીઆઈ પત્રકાર પરિષદમાં કેસ સંબંધી માહિતી આપશે.
|Updated: Mar 19, 2019, 02:10 PM IST
અમદાવાદમાં એક ખાનગી ચેનલનો પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે પોલીસે હત્યાને લઈને જુદા જુદા મુદ્દે તપાસ શરૂ કરી છે. ચિરાગ કરેલી આરટીજી અંતર્ગત તપાસ, મોબાઈલની શોધખોળ અને પ્રેમ પ્રકરણ મુદ્દે તપાસ તેજ કરી છે. જોકે, ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવવા નિષ્ફળ બની બની છે, ત્યારે પોલીસે પરિવાર અને મિત્રવર્તુળની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે સેક્ટર-2 પોલીસ આજે પત્રકાર પરિષદને સંબોધશે. એડિશનલ સીપી સેક્ટર-2, ડીસીપી ઝોન-5, એસીબી અને પીઆઈ પત્રકાર પરિષદમાં કેસ સંબંધી માહિતી આપશે.