નવસારી: કથાકાર પ્રફુલ શુક્લા હોમ ક્વોરન્ટાઈન
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.
|Updated: Mar 21, 2020, 05:40 PM IST
આફ્રિકાના યુગાન્ડાથી પરત ફરેલા કથાકાર પ્રફુલ શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. નવસારીના ખેરગામના જાણિતા કથાકાર પ્રફુલ શુક્લા અને તેમના પુત્ર ક્રિશ્ના શુક્લાને હોમ કોરેન્ટાઇનમાં રખાયા છે. કથાકાર પ્રફુલ શુક્લ 18 માર્ચે યુગાન્ડાથી પરત ફર્યા હતા. 18 માર્ચે વિદેશથી આવેલા જિલ્લાના નાગરિકોની યાદીમાં કથાકાર પ્રફુલ શુક્લાનુ પણ નામ સામે આવ્યું હતું.