પરેશ ગજેરાએ કરી 'રાજકારણ' માટે મોટી વાત...
ખોડલધામ ટ્રસ્ટના આગેવાન પરેશ ગજેરાએ રાજકારણને લઇને મોટું નિવેદન આપતાં ચર્ચાસ્પદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જો ટિકિટની ઓફર કરાય તો તેઓ ભાજપને પસંદ કરશે એવું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ શું કહ્યું? જાણવા જુઓ વીડિયો
ખોડલધામ ટ્રસ્ટના આગેવાન પરેશ ગજેરાએ રાજકારણને લઇને મોટું નિવેદન આપતાં ચર્ચાસ્પદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જો ટિકિટની ઓફર કરાય તો તેઓ ભાજપને પસંદ કરશે એવું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ શું કહ્યું? જાણવા જુઓ વીડિયો
|Updated: Mar 19, 2019, 05:40 PM IST
ખોડલધામ ટ્રસ્ટના આગેવાન પરેશ ગજેરાએ રાજકારણને લઇને મોટું નિવેદન આપતાં ચર્ચાસ્પદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જો ટિકિટની ઓફર કરાય તો તેઓ ભાજપને પસંદ કરશે એવું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ શું કહ્યું? જાણવા જુઓ વીડિયો