લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો, મતદાર યાદીમાંથી હટાવ્યું નામ
લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો છે. ટિકીટ ન મળ્યા બાદ ગુજરાતની મતદાર યાદીમાંથી તેઓએ પોતાનું નામ હટાવ્યું છે. ગઇકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું. અત્યાર સુધી અડવાણી ગુજરાતમાં મતદાન કરતા હતા.
લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો છે. ટિકીટ ન મળ્યા બાદ ગુજરાતની મતદાર યાદીમાંથી તેઓએ પોતાનું નામ હટાવ્યું છે. ગઇકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું. અત્યાર સુધી અડવાણી ગુજરાતમાં મતદાન કરતા હતા.
|Updated: Feb 09, 2020, 06:30 PM IST
લાલકૃષ્ણ અડવાણીએ આખરે ગુજરાત સાથે નાતો તોડ્યો છે. ટિકીટ ન મળ્યા બાદ ગુજરાતની મતદાર યાદીમાંથી તેઓએ પોતાનું નામ હટાવ્યું છે. ગઇકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું હતું. અત્યાર સુધી અડવાણી ગુજરાતમાં મતદાન કરતા હતા.