Videos

રાજકોટમાં લોકમેળાનું ઉદ્ઘાટન, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સવનો માહોલ

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસના મલ્હાર લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસના મલ્હાર લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Video Thumbnail
Advertisement

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસના મલ્હાર લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Read More