Videos

ભગવાન ગણેશને આપ્યો વિંગ કમાંડર અભિનંદનનો લુક, લોકો બહાદુરીને કરી રહ્યા છે સલામ

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.

Video Thumbnail
Advertisement

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.

Read More