Videos

મહા વાવાઝોડાના પગલે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ

મહા વાવાઝોડાની દહેશતના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર ખડેપગે છે. ગુજરાત ના દરિયા કાંઠા નાં અનેક બંદરો એ માછીમારો ન ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોએ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર જોવા મળ્યો છે.

મહા વાવાઝોડાની દહેશતના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર ખડેપગે છે. ગુજરાત ના દરિયા કાંઠા નાં અનેક બંદરો એ માછીમારો ન ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોએ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર જોવા મળ્યો છે.

Video Thumbnail
Advertisement

મહા વાવાઝોડાની દહેશતના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર ખડેપગે છે. ગુજરાત ના દરિયા કાંઠા નાં અનેક બંદરો એ માછીમારો ન ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોએ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર જોવા મળ્યો છે.

Read More