VIDEO: મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.
મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.
|Updated: Sep 14, 2019, 05:35 PM IST
મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.