મમતા વિરૂધ્ધ CBI: અહીં આખી દાળ કાળી...
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સીબીઆઇ તપાસ સામે સત્યાગ્રહના નામે ઉપવાસ આંદોલન શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. જેના પડઘા લોકસભામાં પડ્યા હતા તો આ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ મામલે મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે અહીં આખી દાળ કાળી છે.
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સીબીઆઇ તપાસ સામે સત્યાગ્રહના નામે ઉપવાસ આંદોલન શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. જેના પડઘા લોકસભામાં પડ્યા હતા તો આ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ મામલે મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે અહીં આખી દાળ કાળી છે.
|Updated: Feb 04, 2019, 01:10 PM IST
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સીબીઆઇ તપાસ સામે સત્યાગ્રહના નામે ઉપવાસ આંદોલન શરૂ કરતાં રાજકારણ ગરમાયું છે. જેના પડઘા લોકસભામાં પડ્યા હતા તો આ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ મામલે મમતા બેનરજી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે અહીં આખી દાળ કાળી છે.