Videos

કોરોના સામે જંગ: મુસ્લિમ સમાજ પણ સરકાર સાથે, લીધું આ પગલું

મુસ્લિમ બિરાદરો માટે શુક્રવાર એટલે જુમ્માનો નમાજનો દિવસ. જોકે, કોરોનાને કારણે સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે મુસ્લિમ સમાજ પણ સરકારની સાથે છે. મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદની તમામ મસ્જિદ અને દરગાહમાં સામૂહિક નમાજ રદ્દ કરવામાં આવી છે.

મુસ્લિમ બિરાદરો માટે શુક્રવાર એટલે જુમ્માનો નમાજનો દિવસ. જોકે, કોરોનાને કારણે સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે મુસ્લિમ સમાજ પણ સરકારની સાથે છે. મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદની તમામ મસ્જિદ અને દરગાહમાં સામૂહિક નમાજ રદ્દ કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

મુસ્લિમ બિરાદરો માટે શુક્રવાર એટલે જુમ્માનો નમાજનો દિવસ. જોકે, કોરોનાને કારણે સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે મુસ્લિમ સમાજ પણ સરકારની સાથે છે. મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદની તમામ મસ્જિદ અને દરગાહમાં સામૂહિક નમાજ રદ્દ કરવામાં આવી છે.

Read More